ઔષધાલય
લોકો ક્લિનિકમાં કઈ બાબતને લઈને આવે છે
વડોદરા વિસ્તારના પરિવારો આવી તકલીફો માટે ક્લિનિકનો પરામર્શ લે છે — અચાનક થતી ફરિયાદોથી લઈને વર્ષોથી ચાલી આવતી તકલીફો સુધી. ઘણા લોકો અહીં આવતાં પહેલાં અન્યત્ર મદદ લઈ ચૂક્યા હોય છે.
દરેક કેસ અલગ રીતે લેવામાં આવે છે. એક જ ફરિયાદ માટે બે લોકોને એકસરખી દવા ભાગ્યે જ લાગુ પડે છે, પ્રથમ પરામર્શ ખુબ ધીરજપૂર્વક કરવામાં આવે છે અને તેથી જ ડૉ. બામણીઆ માત્ર ફરિયાદ વિશે નહીં પરંતુ ઘણી બીજી સ્વસ્થ વિશેની બાબતો અંગે પૂછે છે.
2 ક્ષેત્રોમાંથી દર્શાવેલ
અહીં તે મુજબ કંઈ મળતું નથી.
અહીં જે લખાયું છે તેના કરતાં ઘણી વધુ તકલીફો માટે ક્લિનિકમાં પરામર્શ લેવાય છે. કૃપા કરીને ફોન કરીને પૂછો.
+91 96645 29664આવો અને શાંતિથી વાત કરીએ.
ડૉ. બામણીઆ વડોદરાની બંને ક્લિનિકોમાં ગુજરાતી, હિન્દી અથવા Englishમાં દર્દીઓને જોવે છે. ફોન કરો અથવા સંદેશ મોકલો, અને તમે સીધા જ પ્રેક્ટિસ સુધી પહોંચશો.